Total Pageviews

Powered By Blogger

Tuesday, June 29, 2010

सचाई

આજે કોઈ મેળાવડા કે કાર્યક્રમ માં જવાનું થાય છે ત્યારે ખુબ દુખ થાય છે કે જે માણસ આ સહેર ને ,રાજ્ય ને અને દેશ ને ખુબ મોટું નુકશાન કરેછે ,અપ્રમાણિક છે,લાલચુ છે તેવા જ લોકો સ્ટેજ પર જોવા મળેછે ,એટલું જ નહિ તેઓ લોકો ને ભાષણો થી ,કેમ પ્રગતી કરવું અથવા કેમ આગળ વધવું તેનું જ્ઞાન આપેછે. તેમાં અધિકારીઓ થી માંડી ને રાજનેતાઓ અને ઉદ્યોગ પતિ ઓ અને ગુનેગારો વધારે હોય છે....આ તમે ખુદ પણ જયારે કોઈ કાર્યક્રમ માં જાવ ત્યારે દરેક સ્ટેજ ના લોકો નું ભૂતકાળ જાણજો...(પૂછતાં નહિ..)કદાચ આજ સુધી સ્ટેજ પર બેસવાનું ખ્યાલ હોય તો વિચારજો ..બેસવું કે નહિ...જોકે એકાદ સારા વ્યક્તિ ને પણ ક્યારેક સ્ટેજ પર જોઈ સકાય છે પણ એતો ભાગ્યે જ જોવા મળતા હોય છે.....ઇસુદાન ગઢવી ..