follow me on twitter

Get social and current affairs and deep analysis with me from the bottom of my heart...as a Editor of Vtv news channel and passionate with helping people about their key issues, I always prefer to highlight the major issues which can bring fruitful results in the favor of People. I consider love and respect of peoples as my Awards for lifetime. I am Here for the People, To the People and always stand by your side.
Saturday, August 8, 2015
Monday, August 3, 2015
સંસદમાં ગુજરાત વાળી?
યુપીએ સરકારમાં લોકસભાના સ્પીકર મીરા કુમારને શાંત હો જાઇએ શાંત હોય જાઇએ કહી સાંસદોને શાંત રાખતા નિહાળ્યા હતા...મીરા કુમારના આ શબ્દો દેશભરની યુવા પેઢીના મોઢે સાંભળવા મળતા હતા કે જોઓ સંસદમાં રસ લઇને સંસદના કામકાજને જોતા હતા....જો કે આજે સંસદમાં એ ઘડી આવી છે,કે સંસદમાં કોંગ્રેસના એક સાથે 25 સાંસદોને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે...વિપક્ષ હંગામો કરે અને મોદી સરકાર શાંખી લે એવુ બને જ કઇ રીતે....કારણ કે ગુજરાતમાં મોદી શાસનના છેલ્લા દસ વર્ષમાં વિપક્ષ હંગામો કરે કે તરત વિધાનસભાની બહાર કાઢી નાખવાની પરંપરા નરેન્દ્ર મોદીએ પાડી હતી...અને ગુજરાતથી દિલ્હી ગયા ત્યારે મેં મારા બ્લોગમાં આવી પરિસ્થિતિ દિલ્હીમાં પણ થવાના એંધાણ આપ્યા હતા..ત્યારે કેટલાક રાજકિય માંધાતાઓએ એ ગુજરાત નથી દિલ્હી છે,તેવુ કહી મોદીની સ્ટ્રેટેજીને જાણવા છતાં અજાણ બન્યા હતા..પરંતુ સાંસદોના વારંવારના હંગામાને કાયમી દુર કરવા માટે નરેન્દ્ર મોદીએ એક બેઠક ગત રોજ લીધી હતી.જેમાં સ્પષ્ટ રીતે રણનિતી ઘડવામાં આવી હતી.જેમાં સુમીત્રા મહાજનને એક લીટીમા કહી દેવામાં આવ્યું હતું કે હંગામો કરનારને સંસદની બહાર કાઢી નાખવા..જો કે સુમીત્રાજી માટે કદાચ આ સ્થિતિ નવી હશે પરંતુ જેમણે ગુજરાતની વિધાનસભા જોઇએ છે,તે શાસક અને વિપક્ષના સભ્યો આ રણનિતીને ખુબ જ નજીકથી જોઇ છે..ગુજરાતમાં છેલ્લા દિવસે કેગનો રીપોર્ટ મુકાય..વિપક્ષ ગુજરાતની કોઇ પણ પરિસ્થિતિ પર હંગામો કરે તે તુરંત તેને વિધાનસભાની બહાર કાઢી નાખવું ..એ રોજનુ બની ગયું હતું...પરંતુ હવે મોદી સરકારે દિલ્હીમાં પણ વિપક્ષોને બાહરના રસ્તા દેખાડ્યા છે..કદાચ કામ ન કરવા દઇ હગામો કરનારાઓને સીધા રાખવા માટેનો આ સરળ રસ્તો હશે પરંતુ જો તેમાં હીટલરશાહી પેસી જાય તો સંસદ અને લોકશાહીનો હનન થતા પણ વાર નહી લાગે....તો માત્ર દેશમાં મોદીશાહી રહેશે....
આપના વ્યુઝ આવકાર્ય છે...
યુપીએ સરકારમાં લોકસભાના સ્પીકર મીરા કુમારને શાંત હો જાઇએ શાંત હોય જાઇએ કહી સાંસદોને શાંત રાખતા નિહાળ્યા હતા...મીરા કુમારના આ શબ્દો દેશભરની યુવા પેઢીના મોઢે સાંભળવા મળતા હતા કે જોઓ સંસદમાં રસ લઇને સંસદના કામકાજને જોતા હતા....જો કે આજે સંસદમાં એ ઘડી આવી છે,કે સંસદમાં કોંગ્રેસના એક સાથે 25 સાંસદોને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે...વિપક્ષ હંગામો કરે અને મોદી સરકાર શાંખી લે એવુ બને જ કઇ રીતે....કારણ કે ગુજરાતમાં મોદી શાસનના છેલ્લા દસ વર્ષમાં વિપક્ષ હંગામો કરે કે તરત વિધાનસભાની બહાર કાઢી નાખવાની પરંપરા નરેન્દ્ર મોદીએ પાડી હતી...અને ગુજરાતથી દિલ્હી ગયા ત્યારે મેં મારા બ્લોગમાં આવી પરિસ્થિતિ દિલ્હીમાં પણ થવાના એંધાણ આપ્યા હતા..ત્યારે કેટલાક રાજકિય માંધાતાઓએ એ ગુજરાત નથી દિલ્હી છે,તેવુ કહી મોદીની સ્ટ્રેટેજીને જાણવા છતાં અજાણ બન્યા હતા..પરંતુ સાંસદોના વારંવારના હંગામાને કાયમી દુર કરવા માટે નરેન્દ્ર મોદીએ એક બેઠક ગત રોજ લીધી હતી.જેમાં સ્પષ્ટ રીતે રણનિતી ઘડવામાં આવી હતી.જેમાં સુમીત્રા મહાજનને એક લીટીમા કહી દેવામાં આવ્યું હતું કે હંગામો કરનારને સંસદની બહાર કાઢી નાખવા..જો કે સુમીત્રાજી માટે કદાચ આ સ્થિતિ નવી હશે પરંતુ જેમણે ગુજરાતની વિધાનસભા જોઇએ છે,તે શાસક અને વિપક્ષના સભ્યો આ રણનિતીને ખુબ જ નજીકથી જોઇ છે..ગુજરાતમાં છેલ્લા દિવસે કેગનો રીપોર્ટ મુકાય..વિપક્ષ ગુજરાતની કોઇ પણ પરિસ્થિતિ પર હંગામો કરે તે તુરંત તેને વિધાનસભાની બહાર કાઢી નાખવું ..એ રોજનુ બની ગયું હતું...પરંતુ હવે મોદી સરકારે દિલ્હીમાં પણ વિપક્ષોને બાહરના રસ્તા દેખાડ્યા છે..કદાચ કામ ન કરવા દઇ હગામો કરનારાઓને સીધા રાખવા માટેનો આ સરળ રસ્તો હશે પરંતુ જો તેમાં હીટલરશાહી પેસી જાય તો સંસદ અને લોકશાહીનો હનન થતા પણ વાર નહી લાગે....તો માત્ર દેશમાં મોદીશાહી રહેશે....
આપના વ્યુઝ આવકાર્ય છે...
Wednesday, July 22, 2015
આરક્ષણ એટલે કોનું રક્ષણ ?
રાજયમાં મુખ્ય પ્રધાન પટેલ છે,શાસક પાર્ટી ભાજપના અધ્યક્ષ પટેલ છે,નાણાં પ્રધાન સહિત મોટા ભાગની મિનિસ્ટ્રી પટેલોથી ભરેલી છે...સૌથી વધુ દાન આપી મંદિરો પર કબજો પટેલોએ જમાવ્યો છે...રાજયમાં સૌથી ઉચાં હોદ્દાઓ પર પટેલોનુ રાજ છે...તેમાંય ખાસ કરીને રાજકારણ...હવે પટેલો આરક્ષણની માંગ કરી રસ્તા પર રેલીઓ કાઢી છે..થોડા સમય પહેલા સમુદ્ધ જ્ઞાતી જૈન કેન્દ્રમાં પોતાના વર્સસ્વના કારણે કોઇ પણ વિરોધનો સુર વ્યકત કર્યા વગર સિધી લધુમતીની જાહેરાત કરાવી સૌ જ્ઞાતીઓને ચોંકાવી દીધા હતા,..દેશમાં મુસ્લિમ,શીખ ,પારસીની સાથે હવે જૈનો પણ લધુમતિના દરજ્જામાં આવી ભારતની વાણી સ્વાતંત્ર્ય અને બિનસાંપ્રકદાયિતાની છાપનો લાભ લીધો....હું સ્પષ્ટ પણે માનું છું કે આરક્ષણ હોવું જોઇએ...પણ આરક્ષણ કોને મળવું જોઇએ એના પર વિવાદ છે...આપણા વોટવાદી નેતાઓ આરક્ષણના નામે લોકોને પછાત કરી રહ્યા છે.....આરક્ષણ આપવાના લઇને રાજસ્થાનમાં પણ ગુર્જરોએ પણ ખુબ આંદોલનો કર્યા છે.....સવાલ એ છે,કે આરક્ષણની બલાની શરૂઆત ક્યાંથી થઇ...
ભારત દેશ આઝાદ થયો ત્યારે ઘણી જ્ઞાતીઓ આર્થિક રીતે પછાત હતી...તેમને ટેકો મળી રહે તે માટે આરક્ષણનો લાભ આપવાનુ નક્કી કરાયું હતું..પરંતુ ત્યાર બાદ આરક્ષણ એ સ્વાર્થી નેતાઓની વોટબેંક બની ગઇ...આજે ઓબીસી,એસસી,એસટી સહિતનુ આરક્ષણ છે...પરંતુ આપણા દેશમાં હવે જ્ઞાતી વાઇસ આરક્ષણની જરૂર નથી..કારણ કે આજે એસસી જ્ઞાતીના આઇએએસ અધિકારીના પુત્રને આરક્ષણની શી જરૂર પડે? જ્યારે ગામડામાં રહેતા આર્થિક રીતે નબળા બ્રામ્હણના દિકરાને જનરલમાં રાખીને તેમનો હક્ક શુ કામ છીનવીએ..એવો સવાલ કોઇ નેતાને આવતો નથી,એવુ નથી ...પરંતુ તેઓ એવું કરવા માંગતા નથી..કારણે કે જ્ઞાતી વાઇસ આરક્ષણ રાખીને તેઓ પોતાની વોટબેંકથી જનતાને પછાત કરી રહ્યા છે....આજે દેશમાં આર્થિક રીતે નક્કી કરીને આરક્ષણ આપવાની જરૂર છે..નહી કે જ્ઞાતી વાઇસ...એક દાખલો જોઇએ તો ગુજરાતના મુખ્ય પ્રધાન પટેલ છે..જો પટેલોને આરક્ષણ આપવામાં આવે તો તેમના દિકરાને આરક્ષણ મળી જાય..જે ખરેખર જરૂર નથી...બીજી બાજુ ગુજરાતમાં એવા કેટલાય એસસી અને એસટી ઉચ્ચ અધિકારીઓ છે,કે જેઓની સંપતી કરોડોમાં છે...તેઓના સંતાનોને આરક્ષણની શી જરૂર છે...ત્યારે કેન્દ્ર અને રાજય સરકારે આરક્ષણને ભાગલાવાદી નહી પરંતુ સાચી રીતે સાર્થક થાય તે માટે આર્થિક રીતે નબળા હોય પરંતુ કોઇ પણ જ્ઞાતીના હોય તેઓને આરક્ષણ આપવું જોઇએ.....પરંતુ લાખ ટકાની વાત એ છે કે આવો વોટબેંકને જતી કરવાનુ અળખામણું નિર્ણય લે કોણ?
Friday, June 26, 2015
पहेली बार जब आम आदमी पार्टी दिल्हीमां जीत कर आइ तब संयोजक केजरीवालने एक अन्टरव्युमे ये बात कह कर सब को चोंका दिया था की अभी तक के राजनिती पार्टी के नेताओ को राजनिती करनी ही नही आती...राजनिती लालबहादुर शास्त्रीने की थी...इस बात को साबीत तब उन्होने कर दिया की कुछ दिन पहेले आम आदमी पार्टी के नेता की फर्जी डिग्री सामने आई। ।अरविंद केजरीवाल के विरोधीओ को एसा मोका मिला की उन्होने अरविंद के सामने जहर फैलाना शरू कर दिया .लेकिन अरविंदने डीग्री फर्जी हे की नही उन्की तहकीकात जब तक पुरी नहीं हुइ उसने कुछ नही बोला...ओर जब ये बात सामने आइ की अरविंदने एसा पासा फेंका की सब की बोलती बंध हो गइ...केजरीवालने माना की हमारे साथ धोखा किया हे यानी की आप इस मंत्री के साथ नही है...इतना ही नही केजरीवालने यह कबकर मोदी की केबीनेटमां हडकंप मचा दी की...हमारी तरह ही पीएम को भी कुछ मंत्रीओ धोखा कर रहें है ...उसकी भी जांच कर मोदीजी को भी एसे मंत्रीओ को अपनी केबीनेटने दुर कर देना चाहीए....स्मृती इरानी पर निशान साध कर उन्होनें अपनी राजनिती का एसा पासा फेंका की आम आदमी पार्टी गलत काम या लोग चला नही लेती जबकी मोदी सरकार गलत काम ओर लोंगो को साथ देती हें...इसको कहेते हे असली राजनिती.............
Sunday, March 8, 2015
गुजरात में पिछले १८ सालो से भाजपा साशन कर रही हे। कांग्रेस के आज के युवा नेता ओ को गुजरात में कांग्रेस की सत्ता की याद भी नहीं अति होगी। ऐसा नहीं हे की गुजरात में कांग्रेस महेनत नहीं कर रही हे। ऐसा भी नहीं हे की भाजपा ने गुजरात में विकाश के चाँद उतार दिए हे। मगर गुजरात में पिछले कई सालो से हिन्दू वादी राजनीती ने अपनी पकड़ जमा ली हे। और हाई कमांड के आदेश के चलते गुजरात के कांग्रेस के नेता ओ अल्पवादी राजनीती को ही अपना कर्म मानकर गुजरात में पार्टी की पकड़ ज़माने में विफल रहे हे। उसका सीधा फायदा भाजपा को मिल रहा हे। भाजपा ने विकाश के नाम पर गुजरात में भ्रष्टाचार को बढ़ाया हे ये खुद भाजपा के ही कही नेता मान रहे हे । और गुजरात की जनता के पास तीसरी अच्छी पार्टी का विकल्प भी तो नही हे. अगर कांग्रेस को गुजरात में सत्ता हासल करनी होगी तो उसको मुद्दो के साथ अपनी अल्पवादी राजनीती को छोड़नी होगी। हलाकि ये करने में कांग्रेस के अपने मूल से भटकने का रास्ता अपनाना होगा . ।मगर सत्ता पाने के लिए बाजपा ने तो जम्मू कश्मीर में अपना मूल छोड़ कर ही सत्ता पाई हे.. देखते हे २०१७ के लिए कोंग्रेश भी वाही रास्ता अपनाती हे की फिर २०२२ तक का फिर एक बार इतंजार करने का मन मनाती हे। अक्षर राजनीती उसीको कहते हे जिसमे ऊसल कम राजिनती ज्यादा होती।
Saturday, February 14, 2015
kejrival ki jit ka raz..or vikash kiska...?janta ka ya ...
दिल्ही के चुनाव पर पूरी दुनिया की नजर टिकी हुई थी … एक मीडिया कर्मी के तोर पर मेने इस चुनाव को अलग नजरिए से देखा हे। किरण बेदी की एंट्री होते ही कही चैनल्स ने बीजेपी के इसारे सर्वे चलना शुरू कर दिया था। मीडिया वाले के तोर पर हम स्टोरी के पीछे का राज़ बहुत जल्द पकड़ लेते हे. कई हिंदी चैनल्स ने किरण का करिश्मा चलाया . मगर उस करिश्मा के पीछे किसी और बड़े नेता का करिश्मा काम कर रहा था. हमारे शास्त्रो में लिखा हे की अगर आखिर तक सत्य को न छोडो तो सत्य की ही जीत होती हे. जैसे ही मतदान पूर्ण हुआ की अपनी साख बचाने के लिए बीजेपी के गुण गाने वाली चैनल्स एग्जिट पोल में आप की बढ़त दिखाई . नतीजा सामने हे। ये अरविन्द की निष्ठां और सचाई की जीत हे। यूपी ,ज़रखंड ,हरियाणा और महाराष्ट्र में बीजेपी की जीत नहीं हे मगर कोंग्रेश के खिलाफ देश का गुसा था। अगर मोदी साहब अलादीन के चिराग होते तो वो दिल्ही में ही बुज नहीं जाते। क्युकी दिल्ही में कोंग्रेश नहीं मगर एक सचाई और निष्ठां आम आदमी के नाम से चुनाव लड़ रही थी।वाकई देश की राजनीती बदल रही हे। मगर अरविन्द की सच्ची परीक्षा तो अब सुरु हुई हे। अगर वो सचाई और निष्ठां से लोगो की सेवा में काम चालू रखा तो वो दिन दूर नहीं की कांग्रेस की तरह देस बीजेपी मुक्त होना सुरु हो जायेगा। गुजरात में सालो से बीजेपी शाशन कर रही हे। दुनिया को लगता हे की बीजेपी ने गुजरात का विकाश कर दिया ,असल में गुजरात में बारह सालो से सुखा नहीं पड़ा हे। और हिन्दू और मुस्लिम की राजनीती से बीजेपी चुनाव जीतती आई हे. विकाश की बात करे तो गुजरात में एजुकेशन और स्वस्थ्य प्राइवेट लोगो के हाथ में दे कर जनता को राम के भरोशे छोड़ दिया हे। आज एक बच्चे को पढ़ना सालाना ५० हजार खर्च होते हे ,आप अगर बीमार हुए तो यतो आपको हजारो खर्च करना पड़ेगा अन्यथा आप सरकारी अस्पतालों में भेड बकरिया की तरह भर्ती हो जायेंगे और न चाहते हुए भी आप प्राइवेट अस्पताल में दाखिल होंगे। क्या ये गुजरात का विकाश हे ?
Friday, October 24, 2014
NAVA VARSH NA VADHAMNA
આજે નવા વર્ષ ના વધામણા થયા,લોકો આનંદ થી તહેવાર ની ઉજવણી પણ કર્તા નજરે પડ્યા।..પરંતુ જે બહારથી ખુબ સુખી દેખાય છે તેવા નેતા ઓ ના ચહેરા ઓ પર કીકી ખૂટતું હોવાના ભાવ મારી નજરે ચડ્યા,તેનું કારણ કદાચ એ પણ હોઈ સકે છે કે,અગામી બોર્ડ નિગમો માં સરકાર દ્વારા નીમ્નુકો થવાની છે તેમાં ઘણા ના પતા કાપવા ના છે ,તો ઘણા નેતા ઓ પોતા નો નંબર લાગે તે માટે પ્રયાશો કરતા નજરે ચડ્યા,બીજી બાજુ મંત્રી મંડળ ના વિસ્તરણ ના નામે પણ ઘણા નેતા ઉદાસ જણાતા હતા..ખેર અપને સુ કામ દુખી થઇએ। ..ચોલો નવા વર્ષ ની મજા માનીએ।....સૌને જય માતાજી।
Subscribe to:
Posts (Atom)