
Get social and current affairs and deep analysis with me from the bottom of my heart...as a Editor of Vtv news channel and passionate with helping people about their key issues, I always prefer to highlight the major issues which can bring fruitful results in the favor of People. I consider love and respect of peoples as my Awards for lifetime. I am Here for the People, To the People and always stand by your side.
Monday, May 2, 2011
अनु नाम खुमारी कहेवाय--
મિત્રો ખુમારી કોને કહેવાય એ જાણવું હોય ને તો આપણે અપણા ઈતિહાસ માં જવું પડે, વરસો પહેલાની વાત છે ,જુનાગઢ થી નવાબ ફરવા માટે નીકળે છે,રસ્તા માં વનવગડા માં ચારણ માલધારી પોતાની ભેસુ ને ચારતા ચારતા દુહા અને છંદ ગાય છે,જે નવાબ ને પૂરું સાંભળ્યું નહિ પરંતુ એનો સાદ સાંભળી પોતાનો રશાલો ઉભો રાખવા દીધો ,અને તેના સૈનિકો ને હુકમ કર્યો કે આ કોણ ગાય છે તેને કચેરી માં બોલાવવા માં આવે,અને નવાબ ના સૈનિકો ચારણ ને કચેરી માં બોલાવી લાવેછે,નવાબે ચારણ ને હુકમ કર્યો કે તમે હમણાં વનવગડા માં ગાતા તા એ છંદ ગાઓ,ચારણ એ કહ્યું કે માફ કરજો મહારાજ પણ મારું માથું દુખે છે,નવાબે કહ્યું કે તમે માંગો એટલી કોરી(રૂપિયા)અપૂ,ચારણ એ કહ્યું મહારાજ વાત બધી સાચી પણ મારું માથું દુખે એટલે છંદ નહિ ગવાય,નવાબ ઢીલા પડી ગયા અને ફરી કયું કે હું મારા દશ ગામનું પરગણું તમને અપુછું જાવ છંદ ગાઓ,ત્યારે ચારણ થી રહેવાયું નહિ અને તેમને કહ્યું મહારાજ તમે દશ તો સુ તમારા નવસો ને નાવનું પાદર (ગામ)આપી દ્યો ને તો પણ મારું માથું દુખે છે હું ન ગાઈ સકું,મિત્રો ત્યારે નવાબે છેલી વાર ચારણ ને પુછુ હતું કે ચારણ હવે ગાવ નહિ તો કઈ નહિ પરંતુ એટલું કેતા જાવ કે તમે વનવગડામાં છંદ ગાતા હતા અને આજે નવાબ ની કચેરી માં કેમ નથી ગાતા,ત્યારે ચારણ એ જવાબ આપ્યો હતો કે તો સાંભળો મહારાજ હું મારા આતમ રાજા ને (આત્મા)ને રીજવવા માટે ગાતો તો નવાબ ને રીજવવા માટે નહિ-આનું નામ ખુમારી કહેવાય----આજે ગણતરી ની નોટો માં ચાપલુસી કરતા લોકો એ ઈતિહાસ પર નજર નાખવાની જરૂર છે.....જય માતાજી(સોનલ માતાજી ની પ્રિય વાણી માંથી સાભાર)
Sunday, April 17, 2011
आज की हकीकत
હું માણસ થયો છું કહેવા પુરતો પરંતુ રાક્ષશ થી પણ બદતર છું,
ક્યાંક ભ્રસ્ત નેતા છું ,તો ક્યાંક ભ્રસ્ત અમલદાર અને ક્યાંક લુંટેરો ઉદ્યોગપતિ છું,
સુટ બુટ અને સફેદ કપડા માં , સોહામણો થઇ ને ફરું છું,
અવનવી કારો માં બેસી ને , મોટા સમારભો માં માન મોભા થી રીબીનો કાપું છું,
દુનિયા ને લાગુ છું હું દાન આપવા વાળો દાનેશ્વરી,પરંતુ ભોળી પ્રજાને અનેક રીતે લુટું છું,
પળે કોઈ ઈમાનદાર સામો મારી ,તો તેને બીજા થાકી મોત ને ઘાટ ઉતારું છું,..
.હું માણસ થયો છું કહેવા પુરતો ,પરંતુ રાક્ષશ થી પણ બદતર છું, ....
શિક્ષણ થી માંડી ને લોટ પાણી માં હું બેઈમાનીથી કરોડો કમાવું છું,
જેતે ખાતા ઓના સામે આવતા ભાસ્તાચારી ઓ ને હું થોડું ખવરાવતો જાવું છું.
હું માણસ થયો છું કહેવા પુરતો પરંતુ રાક્ષશ થી પણ બદતર છું,---ઇસુદાન ગઢવી
ક્યાંક ભ્રસ્ત નેતા છું ,તો ક્યાંક ભ્રસ્ત અમલદાર અને ક્યાંક લુંટેરો ઉદ્યોગપતિ છું,
સુટ બુટ અને સફેદ કપડા માં , સોહામણો થઇ ને ફરું છું,
અવનવી કારો માં બેસી ને , મોટા સમારભો માં માન મોભા થી રીબીનો કાપું છું,
દુનિયા ને લાગુ છું હું દાન આપવા વાળો દાનેશ્વરી,પરંતુ ભોળી પ્રજાને અનેક રીતે લુટું છું,
પળે કોઈ ઈમાનદાર સામો મારી ,તો તેને બીજા થાકી મોત ને ઘાટ ઉતારું છું,..
.હું માણસ થયો છું કહેવા પુરતો ,પરંતુ રાક્ષશ થી પણ બદતર છું, ....
શિક્ષણ થી માંડી ને લોટ પાણી માં હું બેઈમાનીથી કરોડો કમાવું છું,
જેતે ખાતા ઓના સામે આવતા ભાસ્તાચારી ઓ ને હું થોડું ખવરાવતો જાવું છું.
હું માણસ થયો છું કહેવા પુરતો પરંતુ રાક્ષશ થી પણ બદતર છું,---ઇસુદાન ગઢવી
Sunday, April 10, 2011
नेता ओ का vikash
अकबर -बीरबल ये भारत में और अन्य राज्यों में बहोअत विकाश होने की चर्चा चल रही हे क्या ये सही हे...?बीरबल-जहापनाह इस चर्चा में अर्धसत्य हे...अकबर-मतलब -..बीरबल-जहापनाह मतलब ये हे की आज सभी नेता ओ का हजार गुना विकाश हुआ हे,इतना ही नहीं वो उन विकाश को दिखने के liye जनता के ही पेसो से चार्टर प्लेन में हररोज घूमते हे और कहते हे देखो पहेले के नेता ओ गाड़ी से आगे सोच भी नहीं सकते थे और हम .....अकबर- ओह्ह तो १२१ करोड़ जनता को मुर्ख बनाते हे---मगर एक बात हे बीरबल ये साले आज कल के नेताओ हमसे भी चालक निकले....
चुनावी फंड
चुनाव का फंड क्या लांच नहीं हे...?क्युकी सब मुसीबत यहा से तो सुरु होती हे....क्युकी चुनाव में जो पैसा(उद्योगपति से छोटे बिल्डर तक) देता हे वो लाभ भी तो लेगा ही,और जो नेता लुटाता हे वो ज्यादा पैसा इकठा तो करेगा ही ...तो क्यों न ये फंड बंध किया जाये....
अकबर -
अकबर-बीरबल भारत का क्या हाल हे, बीरबल-जहापनाह भारत में अन्ना हजारे की मुहीम ने भ्रस्त नेता ओ की नींद उड़ा दी हे,-अकबर-अच्छा ये अन्ना हजारे कोण हे,-बीरबल-साहब ये अन्ना हजारे सब नेता ओ का बाप हे,विरोध पक्ष से लेकर सब नेता ओ ने नहीं किया वो सिर्फ जंतर मंतर के पास चार दिन में अन्ना ने कर दिखाया,और अब लोग भी उसे सत्य के साथ चलने वाला छोटा गाँधी कहते हे....
Tuesday, April 5, 2011
संसद में फिक्सिंग करने वालो को साफ करने की जरुरत...
आज से कुछ साल पहेले क्रिकेट में फिक्सिंग करने वालो को साफ करने की वजह से आज देश वर्ल्ड कप जित कर आया उसी तरह संसद में भी फिक्सिंग करने वालो को साफ करने की जरुरत हे ताकि अगले पाच सालो में देश का तरक्की में भी प्रथम क्रमांक पर हो जाय...सही कहा ना ?
देश का नाम....
संसद में बेठे ५४५ धुरन्धरो ने नहीं किया वो धोनी के पंद्रह धुरंधरो ने कर दिखाया -,इससे ये फलित होता हे की -संसद में बेठे ५४५ ने देश का नाम लुटने में ऊँचा किया और धोनी के पंद्रह सेनापति ओ ने तिरंगा लहेरकर देश का नाम ऊँचा किया... अब तो सीखो संसद वालो...
Subscribe to:
Posts (Atom)