ગુજરાત માં ઉદ્યોગ હોવા એ ખોટું નથી પરંતુ માત્ર ઉદ્યોગ જ હોવા એ ભયંકર ખોટું છે ,કાર અને મોજશોખ ની વસ્તુ વગર ચલાવી સકાય પરંતુ જે રીતે ઉદ્યોગ ને જમીન ની લહાણી થાય છે તે જોતા આવનારા દશ વર્ષ માં ગરીબો ને રોટી ના ફાંફાં પડવાના છે ,કારણ કે ખેતી ની જમીનો વેચાઈ રહી છે.......
No comments:
Post a Comment
very nice