Total Pageviews

Powered By Blogger

Thursday, June 30, 2011

छोटा बचा चला स्कूल ...

हम अपने बचो को क्यों पाच साल से पहेले ही पढाई में लगा देते हे,जे से की जू.केजी विगेरे ....उनके खेल कूद ने के समय को हम केसे चूर कर देते हे....हम ये नहीं सोचते की फिर उन्हें ये समय नहीं मिलेगा....काश एसी स्पर्धा नहीं होती.....या हमारे जेसे स्वार्थी लोग

बस और ज्यादा नहीं

भोली जनता ये नहीं समज पाती की ,किसी भी पक्ष या नेता को ,ज्यादा से ज्यादा दश साल तक ही साशन देना चाहिए(वेसे तो पाच साल तक ही देना चाहिए इससे जयादा दिया तो samjo महेंगाई आयेगी और गरीब बढ़ेंगे ,उतना ही नहीं ये नेता लोग सता के नशे में इतने चूर हो जायेंगे की उन्हें पेसे और पेसेवालो के सिवाय कुछ दिखाई नहीं देगा..)

Thursday, June 9, 2011

परदे के पीछे

परदे के पीछे ...एक काल्पनिक हकिकत -बाबा का अनशन चल रहा था तब कांग्रेश के नेता लोग अपश में बात कर रहे थे,कपिल सिम्बल-अरे यार ५ बज गए बाबा ने अनशन नहीं तोडा-,चिदमरम -बाबा के साथ बीजेपी और आर एस एस जुदा हुआ हे,-कपिल -तो क्या करेंगे ,चिदंबरम-करना क्या हे,वही जो करना चाहिए,ताकि इसे आन्दोलन करने से दुसरे भी दर जाये,कपिल ठीक हे तो करे प्लान....(दुसरे दिन )कपिल-बाबा का ठीक हो गया मगर अन्ना का क्या करे-चिदंबरम -उसे कोई नहीं हिला सकता...क्युकी वो हमारी तरह खाता थोडा ही न हे....

केंद का जूठ

केंद्र में बेठे कपिल सिम्बल से लेकर सभी नेता एक ही गाना गा रहेथे की इ.राजा से लेकर सभी 2g में निर्दोष हे,मगर सुप्रीम कोर्ट की वजह से सभी जेल में हे,तो बिना तलाश किये हुए ऐसे पद से जूठ बोलने वाले को क्या सजा देनी चाहिए?

अन्ना का अनशन

अनशन हो तो सिर्फ अन्ना जेसा वर्ना ना हो......

सरकार की चल

तेल के दाम बढ़ने में सरकार ये कहेते हुए जनता को बेवकूफ बनाति हे ,की तेल कम्पनियों को घाटा होता हे,मगर सरकार के अमल्दारो और नेता ओ ने जेसे ही दाम बढे उनका टैक्स भी बढ़ जाये एसा नियम बनाये बेठे हे और फिर कहेते हे घाटा हो रहा हे...सरकार को ५ साल से ज्यादा सता ही नही देनी चाहिए...

Monday, May 2, 2011

अनु नाम खुमारी कहेवाय--

મિત્રો ખુમારી કોને કહેવાય એ જાણવું હોય ને તો આપણે અપણા ઈતિહાસ માં જવું પડે, વરસો પહેલાની વાત છે ,જુનાગઢ થી નવાબ ફરવા માટે નીકળે છે,રસ્તા માં વનવગડા માં ચારણ માલધારી પોતાની ભેસુ ને ચારતા ચારતા દુહા અને છંદ ગાય છે,જે નવાબ ને પૂરું સાંભળ્યું નહિ પરંતુ એનો સાદ સાંભળી પોતાનો રશાલો ઉભો રાખવા દીધો ,અને તેના સૈનિકો ને હુકમ કર્યો કે આ કોણ ગાય છે તેને કચેરી માં બોલાવવા માં આવે,અને નવાબ ના સૈનિકો ચારણ ને કચેરી માં બોલાવી લાવેછે,નવાબે ચારણ ને હુકમ કર્યો કે તમે હમણાં વનવગડા માં ગાતા તા એ છંદ ગાઓ,ચારણ એ કહ્યું કે માફ કરજો મહારાજ પણ મારું માથું દુખે છે,નવાબે કહ્યું કે તમે માંગો એટલી કોરી(રૂપિયા)અપૂ,ચારણ એ કહ્યું મહારાજ વાત બધી સાચી પણ મારું માથું દુખે એટલે છંદ નહિ ગવાય,નવાબ ઢીલા પડી ગયા અને ફરી કયું કે હું મારા દશ ગામનું પરગણું તમને અપુછું જાવ છંદ ગાઓ,ત્યારે ચારણ થી રહેવાયું નહિ અને તેમને કહ્યું મહારાજ તમે દશ તો સુ તમારા નવસો ને નાવનું પાદર (ગામ)આપી દ્યો ને તો પણ મારું માથું દુખે છે હું ન ગાઈ સકું,મિત્રો ત્યારે નવાબે છેલી વાર ચારણ ને પુછુ હતું કે ચારણ હવે ગાવ નહિ તો કઈ નહિ પરંતુ એટલું કેતા જાવ કે તમે વનવગડામાં છંદ ગાતા હતા અને આજે નવાબ ની કચેરી માં કેમ નથી ગાતા,ત્યારે ચારણ એ જવાબ આપ્યો હતો કે તો સાંભળો મહારાજ હું મારા આતમ રાજા ને (આત્મા)ને રીજવવા માટે ગાતો તો નવાબ ને રીજવવા માટે નહિ-આનું નામ ખુમારી કહેવાય----આજે ગણતરી ની નોટો માં ચાપલુસી કરતા લોકો એ ઈતિહાસ પર નજર નાખવાની જરૂર છે.....જય માતાજી(સોનલ માતાજી ની પ્રિય વાણી માંથી સાભાર)